Home

SCT

નમસ્કાર મિત્રો,

આપને જણાવતાં આનંદ થાય છે કે આપની સરળતા અને સુવિધા માટે તથા બ્લોગના એડ્રેસ (આઈડી)ને  બ્લોગના મુખ્ય વિચાર (થીમ)ને અનુરૂપ કરવા મારે મારા બ્લોગનું લીંક એડ્રેસ (BLOG ID) બદલ્યું છે. 

નવું એડ્રેસ આ મુજબ છે:

http://www.dadajinivato.wordpress.com

તો બધા મિત્રોને વિનંતી કે હવેથી આ નવા આઈડી પરથી મારા બ્લોગની મુલાકાત લેવા વિનંતી છે.  

નીચેની લીંક  પર ક્લિક કરીને પણ સીધા મારા નવા બ્લોગ એડ્રેસ પર જવાશે.

દાદાજીની વાતો

બ્લોગ આઈડી સિવાય કોઈ પણ બદલાવ કરેલ નથી અને મારો બ્લોગ હાલના તમામ આર્ટિકલ સાથે નવા રૂપરંગમાં રજુ કરેલ છે. તો અવશ્ય મુલાકાત લેવા વિનંતી છે.

આશા છે કે આપ સર્વેનો સાથ અને સહકાર નવા સરનામા પર પણ ચાલુ જ રહેશે.

તકલીફ બદલ માફ કરશો.

આભાર સાથે,

– સુરેશ ત્રિવેદી   

Leave a comment